પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જન્માષ્ટમીના પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
15 AUG 2017 9:59AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન્માષ્ટમીના પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વની તમામ દેશવાસીઓને ખૂબ-ખૂબ શુભકામનાઓ. જન્માષ્ટમી પર શુભેચ્છાઓ.”
(रिलीज़ आईडी: 1499672)
आगंतुक पटल : 193
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English