મંત્રીમંડળ
મંત્રીમંડળે કેન્દ્રીય યાદીમાં અન્ય પછાત વર્ગોની અંદર પેટાશ્રેણીઓ બનાવવા બાબતે વિચારણા કરવા બંધારણની કલમ 340 અંતર્ગત રચાયેલા પંચનો કાર્યકાળ વધારવા મંજૂરી આપી
प्रविष्टि तिथि:
31 JUL 2019 3:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્રીય યાદીમાં અન્ય પછાત વર્ગોમાં પેટાશ્રેણીઓ બનાવવા બાબતે વિચાર કરવા બંધારણની કલમ 340 અંતર્ગત રચાયેલા પંચનો કાર્યકાળ 31 જુલાઈ, 2019થી 31 જાન્યુઆરી, 2020 સુધી વધારવાની મંજૂરી આપી છે.
લાભઃ
કાર્યકાળમાં સૂચિત વિસ્તારથી પંચ વિવિધ પક્ષધારકો સાથે ચર્ચાવિચારણા કર્યા પછી અન્ય પછાત વર્ગ (ઓબીસી)ની શ્રેણીઓ બનાવવા બાબતે વિસ્તૃત અહેવાલ સુપરત કરવા સક્ષમ બનશે.
DK/NP/J.Khunt/GP/RP
(रिलीज़ आईडी: 1580925)
आगंतुक पटल : 291
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam