રેલવે મંત્રાલય
13 માર્ચે બરેલી-ભુજ સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે
प्रविष्टि तिथि:
13 MAR 2021 8:08PM by PIB Ahmedabad
અમદાવાદ મંડળના ધ્રાંગધ્રા-માળિયામિયાણા સેક્શનના સુખપુર-હળવદ-ધનાલા સ્ટેશનો વચ્ચે નોન ઈન્ટરલોકિંગ કામગીરીના કારણે બરેલી-ભુજ સ્પેશિયલ ડાઈવર્ટ માર્ગેથી આવશે. જે આ પ્રકારે છેઃ
ટ્રેન નંબર 04611 બરેલી-ભુજ સ્પેશિયલ તા. 13 માર્ચ, 2021ના રોજ ડાઈવર્ટ માર્ગેથી પાલનપુર, ભીલડી તેમજ સામખિયાળી થઈને આવશે.
(रिलीज़ आईडी: 1704631)
आगंतुक पटल : 184