રેલવે મંત્રાલય
01 ઓગસ્ટની અમદાવાદ-કોલ્હાપુર સ્પેશિયલ ટ્રેન મિરજ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે
Posted On:
31 JUL 2021 7:22PM by PIB Ahmedabad
મધ્ય રેલવેના રુકડી-કોલ્હાપુર સેક્શન પર પંચગંગા નદીમાં પૂરને કારણે અમદાવાદ-છત્રપતિ શાહુ મહારાજ ટ. કોલ્હાપુર સ્પેશિયલ મિરજ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે
આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે-
01 ઓગસ્ટ 2021 ના રોજ અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 01049 અમદાવાદ - છત્રપતિ શાહુ મહારાજ ટ. કોલ્હાપુર સ્પેશિયલ ટ્રેન મિરજ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad &nbs…
(Release ID: 1741092)
Visitor Counter : 146