રેલવે મંત્રાલય

01 ઓગસ્ટની અમદાવાદ-કોલ્હાપુર સ્પેશિયલ ટ્રેન મિરજ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે

Posted On: 31 JUL 2021 7:22PM by PIB Ahmedabad

મધ્ય રેલવેના રુકડી-કોલ્હાપુર સેક્શન પર પંચગંગા નદીમાં પૂરને કારણે અમદાવાદ-છત્રપતિ શાહુ મહારાજ ટ. કોલ્હાપુર સ્પેશિયલ મિરજ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે

  ટ્રેનની વિગતો નીચે મુજબ છે-

01 ઓગસ્ટ 2021 ના ​​રોજ અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 01049 અમદાવાદ - છત્રપતિ શાહુ મહારાજ ટ. કોલ્હાપુર સ્પેશિયલ ટ્રેન મિરજ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…


(Release ID: 1741092) Visitor Counter : 146