પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કિન્નૌરમાં થયેલ ભૂસ્ખલન અંગે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સાથે વાત કરી
Posted On:
11 AUG 2021 3:01PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી જયરામ ઠાકુર સાથે કિન્નૌરમાં થયેલ ભૂસ્ખલનને પગલે પરિસ્થિતિ અંગે વાત કરી છે. પ્રધાનમંત્રીએ ચાલુ બચાવ કામગીરીમાં તમામ સંભવિત મદદની ખાતરી પણ આપી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયના એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે;
"પ્રધાનમંત્રી @narendramodi એ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી @jairamthakurbjp સાથે કિન્નોરમાં થયેલ ભૂસ્ખલનને પગલે પરિસ્થિતિ અંગે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ ચાલુ બચાવ કામગીરીમાં તમામ સંભવિત મદદની ખાતરી આપી હતી."
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1744770)
Visitor Counter : 284
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam