પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રક્ષાબંધનના શુભ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી
Posted On:
22 AUG 2021 8:18AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રક્ષાબંધનના શુભ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું-
"તમામ દેશવાસીઓને રક્ષાબંધનના શુભ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ."
SD/GP/BT
(Release ID: 1748005)
Visitor Counter : 254
Read this release in:
Urdu
,
English
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam