પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અરુણાચલ પ્રદેશની જીવંત સંસ્કૃતિને વધાવી
प्रविष्टि तिथि:
30 SEP 2021 3:04PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી કિરેન રિજિજુએ સજોલાંગ લોકોના કાઝલાંગ ગામની મુલાકાત અંગે કરેલી ટ્વિટને ટેગ કરી, જેમાં અરુણાચલ પ્રદેશના દરેક સમુદાયના સાર તરીકે મૂળ લોકગીતો અને નૃત્યોને રેખાંકિત કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું:
"આપણા કાયદા મંત્રી @KirenRijiju પણ એક યોગ્ય નૃત્યકાર છે!
અરુણાચલ પ્રદેશની જીવંત અને ગૌરવપૂર્ણ સંસ્કૃતિ જોઈને આનંદ થયો... "
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1759634)
आगंतुक पटल : 315
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam
,
Malayalam