પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વાયુસેના દિવસ નિમિત્તે ભારતીય વાયુસેનાને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
08 OCT 2021 9:47AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય વાયુસેનાના સભ્યો અને તેમના પરિવારોને વાયુસેના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"વાયુસેના દિવસ નિમિત્તે આપણા હવાઈ યોદ્ધાઓ અને તેમના પરિવારોને શુભેચ્છાઓ. ભારતીય વાયુસેના હિંમત, ખંત અને વ્યાવસાયીકરણનો પર્યાય છે. તેઓએ દેશની રક્ષા કરવામાં અને પડકારોના સમયમાં તેમની માનવતાવાદી ભાવના દ્વારા પોતાને પ્રતિષ્ઠિત કર્યા છે."
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1761992)
आगंतुक पटल : 299
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam