પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મકરસંક્રાંતિ પર કર્ણાટકના લોકોને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
15 JAN 2022 6:49PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મકરસંક્રાંતિના શુભ અવસર પર કર્ણાટકના લોકોને તેમની શુભેચ્છાઓ પાઠવી છે.
કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ એસ બોમાઈ તરફથી મકરસંક્રાંતિની શુભેચ્છાના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
" એક રાજ્ય જે રાષ્ટ્રીય પ્રગતિમાં અભૂતપૂર્વ યોગદાન આપે છે એવા કર્ણાટકના મારા બહેનો અને ભાઈઓને મકર સંક્રાંતિની શુભકામનાઓ.
SD/GP/JD
(रिलीज़ आईडी: 1790199)
आगंतुक पटल : 209
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam