પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ બૈશાખીના ખાસ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 14 APR 2022 9:10AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બૈશાખીના વિશેષ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"બૈશાખીની દરેકને શુભેચ્છાઓ. હું પ્રાર્થના કરું છું કે આ તહેવાર આપણા જીવનમાં આનંદ અને સુખાકારીની ભાવનાને આગળ વધારશે. દરેકને સફળતા અને સમૃદ્ધિ સાથે આશીર્વાદ મળે."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1816649)