પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ કોવિડ-19ના સમયમાં અને યુક્રેન કટોકટી દરમિયાન BAPS દ્વારા રાહત કાર્યની પ્રશંસા કરી

प्रविष्टि तिथि: 16 APR 2022 6:35PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ BAPS સાધુઓ, ઈશ્વરચરણ સ્વામી અને બ્રહ્મવિહારી સ્વામી સાથે મુલાકાત કરી અને કોવિડ-19 અને યુક્રેન કટોકટી દરમિયાન BAPSના રાહત કાર્યની પ્રશંસા કરી. શ્રી મોદીએ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજજીની આગામી જન્મશતાબ્દી ઉજવણી અંગે પણ ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વિટ કર્યું;
 
"વરિષ્ઠ BAPS સાધુઓ, ઈશ્વરચરણ સ્વામી અને બ્રહ્મવિહારી સ્વામીને મળ્યા. COVID-19 અને યુક્રેન કટોકટી દરમિયાન BAPSના રાહત કાર્યની પ્રશંસા કરી. પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ જીની આગામી જન્મ શતાબ્દી ઉજવણીની ચર્ચા કરી અને સમાજમાં તેમના સમૃદ્ધ યોગદાનને યાદ કર્યું."

SD/GP/JD
 


(रिलीज़ आईडी: 1817345) आगंतुक पटल : 244
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada