પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ એક લેખ શેર કર્યો કે કેવી રીતે ભારત આપણા રાષ્ટ્રનું નિર્માણ કરનારા મહાન લોકોને યાદ કરે છે

સાંસ્કૃતિક વારસાની જાળવણી પર સરકારના કાર્ય પર MyGov ટ્વીટ થ્રેડ પણ શેર કરી

प्रविष्टि तिथि: 02 JUN 2022 1:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નમો એપની વિકાસ યાત્રા વિભાગનો એક લેખ શેર કર્યો છે જેમાં ભારત આપણા રાષ્ટ્રનું નિર્માણ કરનારા મહાન લોકોને કેવી રીતે યાદ કરે છે તેની ઝલક આપે છે.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; " વર્ષે આપણે આઝાદી કા અમૃત મહોત્સવને ચિહ્નિત કરીએ છીએ, જે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રસંગ છે. નમો એપના વિકાસ યાત્રા વિભાગ પરનો લેખ તમને એક ઝલક આપે છે કે ભારત આપણા રાષ્ટ્રનું નિર્માણ કરનારા મહાન લોકોને કેવી રીતે યાદ કરી રહ્યું છે.

#8YearsOfpreservingCulture"

પ્રધાનમંત્રીએ MyGov દ્વારા ભારતની ભવ્ય સંસ્કૃતિની જાળવણી માટે સરકારના કાર્ય પર પ્રકાશ પાડતો એક ટ્વીટ થ્રેડ પણ શેર કર્યો.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું: "આપણે આપણી ભવ્ય સંસ્કૃતિ પર તેની જાળવણી તેમજ ઉજવણી માટે કામ કરવાની તક મેળવીને ખૂબ ગર્વ અનુભવીએ છીએ.

#8YearsOfPreservingCulture"

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1830417) आगंतुक पटल : 256
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam