PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
09 JUN 2022 6:51PM by PIB Ahmedabad


- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 194.59 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 32,498 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.08% છે
- સાજા થવાનો દર હાલમાં 98.71% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 3,591 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,26,40,301 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 7,240 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 2.13% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 1.31% છે
- કુલ 85.38 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,40,615 ટેસ્ટ કરાયા
|
#Unite2FightCorona #IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information & Broadcasting
Government of India
*****


ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 194.59 કરોડને પાર
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1832434
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1832433
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1832703)
Visitor Counter : 199