પ્રધાનમંત્રીનું કાર્યાલય
સરકાર આગામી 1.5 વર્ષમાં મિશન મોડમાં 10 લાખ લોકોની ભરતી કરશે: પીએમ
प्रविष्टि तिथि:
14 JUN 2022 11:14AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કરી છે. તેમણે આગામી 1.5 વર્ષમાં સરકાર દ્વારા મિશન મોડમાં 10 લાખ લોકોની ભરતી કરવાની સૂચના પણ આપી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"PM @narendramodi એ તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કરી અને સૂચના આપી કે સરકાર દ્વારા આગામી 1.5 વર્ષમાં મિશન મોડમાં 10 લાખ લોકોની ભરતી કરવામાં આવે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1833722)
आगंतुक पटल : 346
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada