પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ મણિપુરમાં ભૂસ્ખલનને કારણે સ્થિતિની સમીક્ષા કરી
કેન્દ્ર તરફથી તમામ મદદની ખાતરી અપાઈ
Posted On:
30 JUN 2022 3:53PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મણિપુરના મુખ્યમંત્રી શ્રી એન. બિરેન સિંહ સાથે વાત કરી અને રાજ્યમાં ભૂસ્ખલનને કારણે થયેલી સ્થિતિની સમીક્ષા કરી.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:
"મણિપુરના સીએમ શ્રી @NBirenSinghજી સાથે વાત કરી અને દુ:ખદ ભૂસ્ખલનને કારણે પરિસ્થિતિની સમીક્ષા કરી. કેન્દ્ર તરફથી તમામ શક્ય સહાયતાની ખાતરી આપી. હું અસરગ્રસ્ત તમામની સલામતી માટે પ્રાર્થના કરું છું.
મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઇજાગ્રસ્તો જલ્દી સાજા થાય"
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1838221)
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam