રેલવે મંત્રાલય
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 'આઝાદી ની ટ્રેન અને સ્ટેશન' થીમ પર સાબરમતી સ્ટેશન પર પ્રદર્શનનું આયોજન
સ્વતંત્રતા સેનાનીઓ અને તેમના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા પ્રતિષ્ઠિત ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી
પોસ્ટેડ ઓન:
22 JUL 2022 9:45PM by PIB Ahmedabad
