પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ પોરબંદરમાં મહાત્મા ગાંધીના ઘરમાંથી મળતા બોધપાઠ અંગેનો લેખ શેર કર્યો

प्रविष्टि तिथि: 02 OCT 2022 7:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પોરબંદરમાં મહાત્મા ગાંધીના ઘરમાંથી મળતા બોધપાઠ અંગેનો લેખ શેર કર્યો હતો.

'મોદી અચીવ'ના ટ્વીટને ટાંકીને પ્રધાનમંત્રીશ્રીએ ટ્વીટ કર્યું:

શું તમે બધા જાણો છો, પોરબંદરમાં મહાત્મા ગાંધીનું ઘર જળ સંરક્ષણનો એક મહાન બોધપાઠ આપે છે.

આ વાંચીને તમને આનંદ થશે.

https://www.narendramodi.in/what-gandhi-ji-s-home-in-porbandar-teaches-us-532460

YP/GPJD

 


(रिलीज़ आईडी: 1864575) आगंतुक पटल : 256
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam