પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહા નવમી પર મા સિદ્ધિદાત્રીની પ્રાર્થના કરી
प्रविष्टि तिथि:
04 OCT 2022 9:01AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિ દરમિયાન મહા નવમી પર મા સિદ્ધિદાત્રીની પ્રાર્થના કરી છે અને દરેકના જીવનમાં સફળતા માટે આશીર્વાદ માગ્યા છે. શ્રી મોદીએ મા સિદ્ધિદાત્રીની પ્રાર્થના (સ્તુતિ)ના પાઠ પણ શેર કર્યા.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"विश्वकर्त्री विश्वभर्त्री विश्वहर्त्री विश्वप्रीता।
विश्वार्चिता विश्वातीता सिद्धिदात्री नमोऽस्तु ते॥
નવરાત્રિની મહાનવમી માતા સિદ્ધિદાત્રીને સમર્પિત છે. આપ સૌને કર્તવ્યના માર્ગે ચાલવાની પ્રેરણા મળે તેમજ જીવનમાં સફળતા અને સુયશ પ્રાપ્ત થાય. હાર્દિક અભિનંદન!"
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1864958)
आगंतुक पटल : 217
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam