પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ CRPF જવાનોની વૃક્ષારોપણ અભિયાનની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
29 OCT 2022 10:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ CRPF જવાનોની વૃક્ષારોપણ અભિયાનની પ્રશંસા કરી છે જેમાં વિશ્વનાથ ધામ અને જ્ઞાનવાપીની સુરક્ષા માટે તૈનાત CRPF ટુકડીએ 75,000 વૃક્ષોનું વાવેતર કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રયાસને સમગ્ર દેશ માટે એક ઉદાહરણ ગણાવ્યો હતો.
તેમણે ટ્વીટ કર્યું:
“CRPF જવાનોની આ પહેલ દરેકને પ્રેરણા આપનારી છે. સુરક્ષા નિરીક્ષક તરીકે, પર્યાવરણની રક્ષા માટેનો તેમનો પ્રયાસ સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ છે. @crpfindia"
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1871947)
आगंतुक पटल : 196
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Assamese
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam