પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ CRPF જવાનોની વૃક્ષારોપણ અભિયાનની પ્રશંસા કરી

प्रविष्टि तिथि: 29 OCT 2022 10:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ CRPF જવાનોની વૃક્ષારોપણ અભિયાનની પ્રશંસા કરી છે જેમાં વિશ્વનાથ ધામ અને જ્ઞાનવાપીની સુરક્ષા માટે તૈનાત CRPF ટુકડીએ 75,000 વૃક્ષોનું વાવેતર કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રયાસને સમગ્ર દેશ માટે એક ઉદાહરણ ગણાવ્યો હતો.

તેમણે ટ્વીટ કર્યું:

“CRPF જવાનોની આ પહેલ દરેકને પ્રેરણા આપનારી છે. સુરક્ષા નિરીક્ષક તરીકે, પર્યાવરણની રક્ષા માટેનો તેમનો પ્રયાસ સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ છે. @crpfindia"

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1871947) आगंतुक पटल : 196
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Assamese , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam