સંસ્કૃતિ મંત્રાલય
ભારતે 1 ડિસેમ્બરથી પ્રતિષ્ઠિત G20 નું પ્રમુખપદ સંભાળ્યું હોવાથી, સંસ્કૃતિ મંત્રાલયના ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે 1લી ડિસેમ્બરથી 7મી ડિસેમ્બર સુધી સમગ્ર ભારતમાં G20 લોગો સાથે 100 સ્મારકોને પ્રકાશિત કર્યા
Posted On:
05 DEC 2022 5:46PM by PIB Ahmedabad

હુમાયુ મકબરો, નવી દિલ્હી

લાલ કિલ્લો, નવી દિલ્હી

પુરાણા કિલા, નવી દિલ્હી

કુતુબ મિનાર, નવી દિલ્હી

ગોલકોંડા કિલ્લો, હૈદરાબાદ

શંકરાચાર્ય મંદિર, જમ્મુ અને કાશ્મીર

રામાપ્પા મંદિર, તેલંગાણા

શ્રી વિરુપક્ષ મંદિર, હમ્પી, કર્ણાટક

નાલંદા મહાવિહાર, બિહાર
પ્રકાશિત સ્મારકોની યાદી માટે અહીં ક્લિક કરો
https://wetransfer.com/downloads/5dd0d21069f68c870d0dcf406f7176b420221203154111/d3bbb0de1338b34880206d99a7f2ef8e20221203154129/8a45e2?trk=TRN_TDL_01&utm_campaign=TRN_TDL_01&utm_medium=email&utm_source=sendgrid
પ્રકાશિત સ્મારકોની યાદી માટે અહીં ક્લિક કરો
YP/GP/JF
(Release ID: 1881027)