પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મેઘાલયના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી
Posted On:
21 JAN 2023 10:07AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેઘાલયના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"મેઘાલયના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ. આ રાજ્ય તેની જીવંત સંસ્કૃતિ, ખાસ કરીને સંગીત, કલા અને રમત પ્રત્યેના જુસ્સા માટે જાણીતું છે. મેઘાલયના લોકોએ વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. હું આગામી વર્ષોમાં મેઘાલયની સતત પ્રગતિ માટે પ્રાર્થના કરું છું. "
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1892652)
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam