પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઝારખંડના ધનબાદમાં લાગેલી આગને કારણે થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો
PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી
Posted On:
31 JAN 2023 11:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના ધનબાદમાં લાગેલી આગને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ પ્રાઇમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડ (PMNRF)માંથી મૃતકના નજીકના સંબંધીઓને રૂ 2 લાખ અને. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને રૂ. 50,000 ની એક્સ-ગ્રેશિયા પણ જાહેર કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
“ધનબાદમાં આગને કારણે થયેલી જાનહાનિથી ખુબજ વ્યથિત છું. મારા વિચારો તે લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઘાયલો જલ્દી સાજા થાય: PM @narendramodi”
“ધનબાદમાં આગમાં મૃતકના દરેક મૃતકના સંબંધીઓને PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા 2 લાખ રૂપિયા આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000: PM @narendramodi”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1895246)
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam