પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ ડીઓપીટી દ્વારા આયોજિત ચિંતન શિબિરમાં હાજરી આપી
प्रविष्टि तिथि:
18 FEB 2023 10:09PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડીઓપીટી દ્વારા દ્વારા આયોજિત ચિંતન શિબિરમાં હાજરી આપી હતી.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:
"@DoPTGoI દ્વારા આયોજિત ચિંતન શિબિરમાં હાજરી આપી. અધિકારીઓ સાથે વાર્તાલાપ કર્યો અને વિભાગમાં સુમેળ અને કાર્યક્ષમતામાં વધુ સુધારો કરવાની રીતો પર પ્રકાશ પાડ્યો."
YP/GP/JD
(रिलीज़ आईडी: 1900446)
आगंतुक पटल : 249
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam