પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમએ ડીઓપીટી દ્વારા આયોજિત ચિંતન શિબિરમાં હાજરી આપી

प्रविष्टि तिथि: 18 FEB 2023 10:09PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડીઓપીટી દ્વારા દ્વારા આયોજિત ચિંતન શિબિરમાં હાજરી આપી હતી.

પ્રધાનમંત્રી શ્રી ટ્વીટ કર્યું:

"@DoPTGoI દ્વારા આયોજિત ચિંતન શિબિરમાં હાજરી આપી. અધિકારીઓ સાથે વાર્તાલાપ કર્યો અને વિભાગમાં સુમેળ અને કાર્યક્ષમતામાં વધુ સુધારો કરવાની રીતો પર પ્રકાશ પાડ્યો."

YP/GP/JD


(रिलीज़ आईडी: 1900446) आगंतुक पटल : 249
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam