પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નાનકશાહી સમ્મત 555ની શરૂઆત પર શીખ સમુદાયને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
14 MAR 2023 8:06PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાનકશાહી સમ્મત 555ના પ્રારંભ પર વિશ્વભરના શીખ સમુદાયને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“નાનકશાહી સમ્મત 555ની શરૂઆત થતાં જ વિશ્વભરના શીખ સમુદાયને શુભેચ્છાઓ. આવનારું વર્ષ સુખ, અદ્ભુત સ્વાસ્થ્ય અને સમૃદ્ધિથી ભરેલું રહે.”
YP/GP/JD
(रिलीज़ आईडी: 1906965)
आगंतुक पटल : 253
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam