પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ ઉત્તરાખંડના 100% બ્રોડગેજ રેલ માર્ગોના વિદ્યુતીકરણની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
17 MAR 2023 8:10PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના 100% બ્રોડગેજ રેલ માર્ગોના વિદ્યુતીકરણની પ્રશંસા કરી છે.
ઉત્તરાખંડના 100% બ્રોડગેજ રેલ માર્ગોના વિદ્યુતીકરણ વિશે માહિતી આપતા કેન્દ્રીય રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવનું એક ટ્વીટ શેર કરીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"પ્રોત્સાહક પરિણામ! આનાથી દેવભૂમિ ઉત્તરાખંડને ફાયદો થશે અને પ્રવાસનને વધુ વધારશે.
YP/GP/JD
(रिलीज़ आईडी: 1908192)
आगंतुक पटल : 204
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam