પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ ભારતની આઝાદીના 75મા વર્ષમાં 750 બિલિયન ડોલરથી વધુની નિકાસની ઉપલબ્ધિની પ્રાપ્તિ માટે ભારતના લોકોની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
29 MAR 2023 4:07PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની આઝાદીના 75મા વર્ષમાં 750 બિલિયન ડોલરથી વધુની નિકાસની ઉપલબ્ધિ હાંસલ કરવા બદલ ભારતના લોકોની પ્રશંસા કરી છે.
ભારતની આઝાદીના 75મા વર્ષમાં 750 બિલિયન ડોલરથી વધુની નિકાસ હાંસલ કરવાની સિદ્ધિ વિશે માહિતી આપતા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલની એક ટ્વીટ શેર કરીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“આ સિદ્ધિ માટે ભારતના લોકોને અભિનંદન.
આ ભાવના છે જે આવનાર સમયમાં ભારતને આત્મનિર્ભર બનાવશે."
GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1911778)
आगंतुक पटल : 212
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam