પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લોકોને રામ નવમીની શુભેચ્છા પાઠવી
Posted On:
30 MAR 2023 9:46AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રામનવમીના શુભ અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભગવાન રામચંદ્રનું જીવન દરેક યુગમાં પ્રેરણા આપતું રહેશે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"રામ નવમીના શુભ અવસર પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામચંદ્રનું જીવન બલિદાન, તપ, સંયમ અને સંકલ્પ પર આધારિત દરેક યુગમાં માનવતાની પ્રેરણા બની રહેશે."
GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1912100)
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam