પ્રધાનમંત્રીનું કાર્યાલય
સૌરાષ્ટ્ર તમિલ સંગમમે ખૂબ જ સકારાત્મક વાતાવરણ સર્જ્યું છેઃ પ્રધાનમંત્રી
Posted On:
15 APR 2023 10:09AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મદુરાઈથી એસટી સંગમમ માટે પ્રથમ બેચ લઈ જવા માટે મદુરાઈથી વિશેષ ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસંશા કરી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું
"પુથાંડુના વિશેષ અવસર પર, મદુરાઈથી વેરાવળ સુધીની એક વિશેષ યાત્રા શરૂ થઈ. #STSangamam એ સૌથી અપેક્ષિત ઘટનાઓમાંની એક છે અને તેણે ખૂબ જ સકારાત્મક વાતાવરણ બનાવ્યું છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1916862)
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam