પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મુંબઈના તાજમહેલ પેલેસમાં SCO મિલેટ્સ ફૂડ ફેસ્ટિવલની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
16 APR 2023 10:02AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈના તાજમહેલ પેલેસમાં SCO મિલેટ્સ ફૂડ ફેસ્ટિવલની પ્રશંસા કરી છે.
સ્થાનિક સાંસદ શ્રી મનોજ કોટકે આ તહેવાર અને જલગાંવની જુવાર, નાગપુરની બાજરી, ઔરંગાબાદની રાખડી SCO મિલેટ્સ ફૂડ ફેસ્ટિવલના રૂપમાં મુંબઈના તાજમહેલ પેલેસમાં પહોંચવા વિશે ટ્વીટ કર્યું હતું.
જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"મુંબઈમાં શ્રી અન્નને લોકપ્રિય બનાવવાનો પ્રશંસનીય પ્રયાસ."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1917033)
आगंतुक पटल : 245
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam