પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા શ્રી પ્રેમજીત બારિયા દ્વારા પ્રસ્તુત આર્ટવર્ક શેર કર્યું
Posted On:
16 APR 2023 10:09AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા શ્રી પ્રેમજીત બારિયાજી દ્વારા પ્રસ્તુત દીવના પ્રસિદ્ધ સ્થળોની આર્ટવર્ક શેર કર્યા છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું
“થોડા દિવસો પહેલા, મને શ્રી પ્રેમજીત બારિયાજી પાસેથી કલાના આ અદ્ભુત કાર્યો મળ્યા છે, જેમને હમણાં જ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. આ કૃતિઓમાં દીવના પ્રખ્યાત સ્થળોનો સમાવેશ થાય છે. જુઓ તો જરા."
“અહીં શ્રી પ્રેમજીત બારિયાજીની કેટલાક વધુ આર્ટવર્ક છે. મને આશા છે કે આ કાર્ય તમને આવનારા સમયમાં દીવની મુલાકાત લેવા માટે પ્રેરિત કરશે.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1917043)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam