પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મન કી બાતના એપિસોડ 101 માટે સૂચનો આમંત્રિત કર્યા

प्रविष्टि तिथि: 19 MAY 2023 9:14AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના એપિસોડ 101 માટે નાગરિકો માટે તેમના મૂલ્યવાન સૂચનો મોકલવા માટે લિંક અને ફોન નંબર શેર કર્યો છે.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું;

હું 101મા #MannKiBaat એપિસોડ માટે તમારા મૂલ્યવાન સૂચનોની રાહ જોઈ રહ્યો છું, જે 28મીએ થશે. તમારો સંદેશ 1800-11-7800 પર રેકોર્ડ કરો અથવા નમો એપ/માય સરકાર પર લખો.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1925371) आगंतुक पटल : 258
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Telugu , English , Urdu , Marathi , हिन्दी , Nepali , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam