પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ મનસુખ માંડવિયાનો લેખ શેર કર્યો
Posted On:
04 JUL 2023 4:28PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન પર કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ મનસુખ માંડવિયાનો એક લેખ શેર કર્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:
"કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયા લખે છે કે કેવી રીતે 'સિકલ સેલ એનિમિયા નાબૂદી' મિશન રોગ સામેની લડતમાં મોટી તાકાત આપશે."
YP/GP/JD
(Release ID: 1937307)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam