પ્રધાનમંત્રીનું કાર્યાલય
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તેમના પરિવાર સાથે પ્રધાનમંત્રીને તેમના નિવાસસ્થાને મળ્યા
Posted On:
22 JUL 2023 10:03PM by PIB Ahmedabad
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, એકનાથ શિંદે તેમના પરિવાર સાથે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા.
ઉપરોક્ત મીટિંગ વિશે મહારાષ્ટ્રના સીએમના ટ્વીટને શેર કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું;
“મહારાષ્ટ્રના ગતિશીલ અને મહેનતુ મુખ્યમંત્રી @mieknathshinde જી અને તેમના પરિવારને મળીને આનંદ થયો. મહારાષ્ટ્રની પ્રગતિને આગળ વધારવાનો તેમનો જુસ્સો અને તેમની નમ્રતા ખૂબ જ પ્રિય છે.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1941813)
Visitor Counter : 185
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam