પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ડીઆરડીઓના ભૂતપૂર્વ મહાનિર્દેશક ડૉ. વી.એસ. અરુણાચલમના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
17 AUG 2023 10:08AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડીઆરડીઓના ભૂતપૂર્વ મહાનિર્દેશક ડૉ. વી.એસ. અરુણાચલમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“ડૉ. વિ. અરુણાચલમના નિધનથી વૈજ્ઞાનિક સમુદાય અને વ્યૂહાત્મક વિશ્વમાં એક મોટી શૂન્યતા સર્જાઈ છે. તેમના જ્ઞાન, સંશોધન માટેના જુસ્સા અને ભારતની સુરક્ષા ક્ષમતાઓને મજબૂત કરવા માટે સમૃદ્ધ યોગદાન માટે તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તેમના પરિવાર અને શુભેચ્છકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1949749)
Visitor Counter : 213
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam