રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ ડૉ શંકર દયાલ શર્માને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી
Posted On:
19 AUG 2023 1:43PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (19 ઓગસ્ટ, 2023) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ શંકર દયાલ શર્માને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી હતી.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1950391)