પ્રધાનમંત્રીનું કાર્યાલય
રાષ્ટ્રીય પોષણ માહ એ આપણા પરિવારના સ્વાસ્થ્ય માટે એક વિશાળ અભિયાન છે: પ્રધાનમંત્રી શ્રી
प्रविष्टि तिथि:
01 SEP 2023 8:26PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રાષ્ટ્રીય પોષણ માહ, આપણા પરિવારના સ્વાસ્થ્ય માટેનું એક વિશાળ અભિયાન લોકોની ભાગીદારીને કારણે સફળ થશે.
તેમણે પોતાના મન કી બાત અભિયાનનો ઉલ્લેખ કરતો વીડિયો પણ શેર કર્યો હતો.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
‘राष्ट्रीय पोषण माह’ हमारे परिवारजनों के बेहतर स्वास्थ्य के लिए एक बड़ी पहल है, जिसे जनभागीदारी ही सफल बनाएगी। मन की बात में मैंने इस बारे में चर्चा की थी कि कैसे कुपोषण मुक्त भारत के लिए देशभर में एक से बढ़कर एक कई अनूठे प्रयास किए जा रहे हैं…
CB/GP/JD
(रिलीज़ आईडी: 1954229)
आगंतुक पटल : 236
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Malayalam