પ્રધાનમંત્રીનું કાર્યાલય
નારી શક્તિ વંદન અધિનિયમ સમાવેશી શાસનના નવા યુગની શરૂઆત કરે છે: પ્રધાનમંત્રી શ્રી
Posted On:
25 SEP 2023 5:07PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના લેખના માધ્યમથી સ્વીકાર્યું છે કે નારી શક્તિ વંદન કાયદો નીતિ અને કાયદા નિર્માણમાં મહિલાઓની ભાગીદારીમાં મુખ્ય અવરોધને દૂર કરીને સમાવેશી શાસનના નવા યુગની શરૂઆત કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા X પર મૂકાયેલી પોસ્ટ શેર કરતાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું:
"કેન્દ્રીય ગૃહમંત્રી, શ્રી અમિત શાહ તાજેતરમાં પસાર થયેલ નારી શક્તિ વંદન અધિનિયમ કેવી રીતે સમાવિષ્ટ શાસનના નવા યુગની શરૂઆત કરે છે તે સમજાવે છે."
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1960551)
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam