પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

નારી શક્તિ વંદન કાયદો સંતુલિત નીતિ નિર્માણ માટે આદર્શ પરિસ્થિતિનું નિર્માણ કરશે: પ્રધાનમંત્રી શ્રી

प्रविष्टि तिथि: 13 OCT 2023 5:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વીકાર્યું છે કે નારી શક્તિ વંદન અધિનિયમ એકંદરે મહિલાઓ માટેના સન્માનને મજબૂત બનાવશે જ્યારે કાયદાકીય ક્ષેત્રમાં સંતુલિત નીતિ નિર્માણ માટે આદર્શ પરિસ્થિતિનું નિર્માણ કરશે.

કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન, શ્રી અર્જુન રામ મેઘવાલ દ્વારા X પર મૂકાયેલી પોસ્ટ શેર કરતા, પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું;

केंद्रीय मंत्री श्री अर्जुन राम मेघवाल लिखते हैं कि विधायी क्षेत्र में नारी शक्ति वंदन अधिनियम, महिलाओं के सम्मान को समग्र रूप में बल प्रदान करेगा तथा इससे संतुलित नीति निर्माण के लिए आदर्श परिस्थिति सृजित होगी।”

CB/GP/JD


(रिलीज़ आईडी: 1967472) आगंतुक पटल : 170
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam