પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડ સ્થાપના દિવસ પર ઉત્તરાખંડના લોકોને શુભેચ્છા પાઠવી
Posted On:
09 NOV 2023 9:50AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડ સ્થાપના દિવસ પર ઉત્તરાખંડના લોકોને શુભકામનાઓ પાઠવી છે.
શ્રી મોદીએ કહ્યું કે દેવભૂમિ ઉત્તરાખંડે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની સમૃદ્ધિમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“દેવભૂમિ ઉત્તરાખંડનું ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની સમૃદ્ધિમાં અમૂલ્ય યોગદાન છે. પ્રાકૃતિક પર્યટન માટે પ્રખ્યાત આ રાજ્યના મારા પરિવારના તમામ સભ્યો અત્યંત મહેનતુ તેમજ અત્યંત બહાદુર છે. આજે રાજ્યના સ્થાપના દિવસ પર મારી તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1975791)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam