પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભગવાન બિરસા મુંડાના જન્મસ્થળ ઉલિહાટુ ગામની મુલાકાત લીધી
प्रविष्टि तिथि:
15 NOV 2023 10:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાના જન્મસ્થળ ઝારખંડના ઉલિહાટુ ગામની મુલાકાત લીધી હતી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદી ભગવાન બિરસા મુંડાના જન્મસ્થળ ઉલિહાટુ ગામની મુલાકાત લેનારા પ્રથમ પ્રધાનમંત્રી બન્યા.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું:
“મને ભગવાન બિરસા મુંડાજીને તેમના ગામ ઉલિહાટુમાં વંદન કરવાનો લહાવો મળ્યો. અહીં આવીને મને સમજાયું કે આ પવિત્ર ભૂમિ કેટલી ઉર્જાથી ભરેલી છે. આ માટીનો પ્રત્યેક કણ સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્યોને પ્રેરણા આપી રહ્યો છે.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1977269)
आगंतुक पटल : 179
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam