પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં દર્શન અને પૂજા કરી

प्रविष्टि तिथि: 23 NOV 2023 7:52PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં દિવ્ય પૂજા કરવાનો લહાવો મળ્યો. વ્રજના ખૂણે ખૂણે વસેલા ગિરધર ગોપાલના સુંદર દર્શને મને ભાવુક કરી દીધો! મેં તેમને સમગ્ર દેશમાં આપણા પરિવારના તમામ સભ્યો માટે સુખ, સમૃદ્ધિ અને સુખાકારીની શુભકામના કરી છે.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1979290) आगंतुक पटल : 185
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam