પ્રધાનમંત્રીનું કાર્યાલય
કાશી તમિલ સંગમમ મંચ એ ભારતની એકતા અને વિવિધતાનું પ્રમાણપત્ર છે: પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
14 DEC 2023 9:35PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કાશી તમિલ સંગમમ મંચને ભારતની એકતા અને વિવિધતાનું પ્રમાણપત્ર ગણાવ્યું હતું, જે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને મજબૂત બનાવે છે.
શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું કે, કાશી ફરી એકવાર કાશી તમિલ સંગમમ માટે લોકોને આવકારવાની તૈયારી કરી રહ્યું છે, જે સમૃદ્ધ સંસ્કૃતિની ઉજવણીમાં છે.
કાશી તમિલ સંગમમ 17 થી 30 ડિસેમ્બર 2023 સુધી વારાણસીમાં યોજાનાર છે.
કાશી તમિલ સંગમમની X પોસ્ટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી;
સમૃદ્ધ સંસ્કૃતિના ઉત્સવ @KTSangamam માટે કાશી ફરી એકવાર લોકોનું સ્વાગત કરવા માટે તૈયાર થઈ રહ્યું હોવાથી ત્યાં ભારે ઉત્સાહ છે. આ મંચ ભારતની એકતા અને વિવિધતાનું પ્રમાણપત્ર છે, જે 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને મજબૂત કરે છે.
“காசி மீண்டும் ஒருமுறை பழமையான கலாச்சாரங்களின் கொண்டாட்டமான @KTSangamam திற்கு மக்களை உற்சாகமாக வரவேற்க தயாராகிறது. இந்நிகழ்வு இந்தியாவின் ஒற்றுமை மற்றும் பன்முகத்தன்மைக்கு ஒரு சான்றாகவும் 'ஒரே பாரதம் உன்னத பாரதம்' உணர்வையும் வலுப்படுத்துகிறது.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1986547)
आगंतुक पटल : 152
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam