ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ 19 જાન્યુઆરીએ અમદાવાદની મુલાકાત લેશે


ઉપરાષ્ટ્રપતિ ગુજરાત યુનિવર્સિટીના 72મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

Posted On: 18 JAN 2024 4:36PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર 19 જાન્યુઆરી, 2024ના રોજ અમદાવાદ, ગુજરાતના એક દિવસીય પ્રવાસ પર હશે.

તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ ગુજરાત યુનિવર્સિટીના 72મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

YP/GP/JD


(Release ID: 1997474)
Read this release in: English , Urdu , Hindi