પ્રધાનમંત્રીનું કાર્યાલય
પશ્ચિમ બંગાળના લોકો પ્રભુ શ્રી રામ પ્રત્યે અપાર આદર ધરાવે છેઃ પ્રધાનમંત્રી
Posted On:
20 JAN 2024 9:25AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પશ્ચિમ બંગાળના લોકો પ્રભુ શ્રી રામ પ્રત્યે અપાર આદર ધરાવે છે.
તેમણે પાયલ કાર દ્વારા ગાયેલું ભગવાન શ્રી રામનું પ્રતિકાત્મક ભજન ‘મોન જોપો નામ’ પણ શેર કર્યું છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“પશ્ચિમ બંગાળના લોકો પ્રભુ શ્રી રામ પ્રત્યે અપાર આદર ધરાવે છે. અહીં પ્રતિકાત્મક નઝરુલ ગીતી મોનો જોપો નામ છે. #શ્રીરામભજન"
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1998057)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam