પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનેમંત્રીએ મોરેશિયસના લોકો દ્વારા ગવાયેલા શ્રી રામ ભક્તિના ભજન અને કથાઓ શેર કરી
प्रविष्टि तिथि:
20 JAN 2024 9:27AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોરેશિયસના લોકો દ્વારા ગવાયેલા શ્રી રામ ભક્તિના ભજન અને કથાઓ શેર કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“મોરેશિયસના અદ્ભુત લોકોએ તેમની પરંપરાઓ જાળવી રાખી છે અને તેમાં કથાઓ અને ભજન દ્વારા રામ ભક્તિનો સમાવેશ થાય છે. આટલા વર્ષો સુધી આટલા ઊંડા સાંસ્કૃતિક મૂળ અને ભક્તિને ખીલતા જોઈને આનંદ થયો. #શ્રીરામભજન
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1998067)
आगंतुक पटल : 125
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam