પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનનો વીડિયો શેર કર્યો
22મી જાન્યુઆરીએ અયોધ્યામાં આપણે જે જોયું તે આપણી યાદોમાં કોતરાઈ જશે, એમ કહ્યું
Posted On:
23 JAN 2024 12:23PM by PIB Ahmedabad
22મી જાન્યુઆરી 2024 (સોમવારે) અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક કરનાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે "ગઈકાલે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં આપણે જે જોયું તે આવનારા વર્ષો સુધી આપણી યાદોમાં કોતરાઈ જશે."
શ્રી મોદીએ અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય સમારોહ દર્શાવતો વીડિયો પણ શેર કર્યો હતો.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
"આપણે ગઈ કાલે, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં જે જોયું તે આવનારા વર્ષો સુધી આપણી યાદોમાં કોતરાઈ જશે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1998757)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam