પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પુલવામામાં શહીદ થયેલા બહાદુર નાયકોને શ્રદ્ધાંજલિ આપી

प्रविष्टि तिथि: 14 FEB 2024 11:10AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2019માં પુલવામામાં શહીદ થયેલા બહાદુર નાયકોને યાદ કર્યા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"હું પુલવામામાં શહીદ થયેલા બહાદુર નાયકોને શ્રદ્ધાંજલિ આપું છું. આપણા રાષ્ટ્ર માટે તેમની સેવા અને બલિદાન હંમેશા યાદ રાખવામાં આવશે."

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2005778) आगंतुक पटल : 139
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam