પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લખીસરાઈ માર્ગ અકસ્માતમાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
Posted On:
21 FEB 2024 12:37PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના લખીસરાઈ માર્ગ અકસ્માતમાં થયેલા જીવ ગુમાવનારા પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.
તેમણે ઘાયલ લોકોના ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના પણ કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
"બિહારના લખીસરાયમાં થયેલો માર્ગ અકસ્માત અત્યંત દુઃખદ છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. આ સાથે હું તમામ ઈજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર કાર્યરત છે. પીડિતોને તમામ શક્ય સહાય પૂરી પાડીએ છીએ: પીએમ"
AP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2007614)
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam