પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા, સુપ્રસિદ્ધ અભિનેત્રી, વૈજયંતિમાલા સાથે મુલાકાત કરી

प्रविष्टि तिथि: 04 MAR 2024 10:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા, સુપ્રસિદ્ધ અભિનેત્રી, વૈજયંતિમાલા સાથે મુલાકાત કરી અને કહ્યું કે ભારતીય સિનેમાની દુનિયામાં તેમના અનુકરણીય યોગદાન માટે તેઓ સમગ્ર ભારતમાં પ્રશંસનીય છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

ચેન્નાઈમાં વૈજયંતિમાલાજીને મળીને આનંદ થયો. તેણીને હમણાં જ પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે અને ભારતીય સિનેમાની દુનિયામાં તેમના અનુકરણીય યોગદાન માટે સમગ્ર ભારતમાં પ્રશંસનીય છે."

AP/GP/JD


(रिलीज़ आईडी: 2011441) आगंतुक पटल : 159
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam