પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમને શંકરાચાર્ય ટેકરીની ઝલક જોવા મળી

प्रविष्टि तिथि: 07 MAR 2024 3:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરની તેમની મુલાકાત દરમિયાન દૂરથી ભવ્ય ટેકરીઓની ઝલક જોઈને શંકરાચાર્ય ટેકરીને નમન કર્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"થોડા સમય પહેલા શ્રીનગર પહોંચીને, જાજરમાન શંકરાચાર્ય ટેકરીને દૂરથી જોવાની તક મળી."

AP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2012196) आगंतुक पटल : 185
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam