પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમને શંકરાચાર્ય ટેકરીની ઝલક જોવા મળી
प्रविष्टि तिथि:
07 MAR 2024 3:24PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરની તેમની મુલાકાત દરમિયાન દૂરથી ભવ્ય ટેકરીઓની ઝલક જોઈને શંકરાચાર્ય ટેકરીને નમન કર્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"થોડા સમય પહેલા શ્રીનગર પહોંચીને, જાજરમાન શંકરાચાર્ય ટેકરીને દૂરથી જોવાની તક મળી."
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2012196)
आगंतुक पटल : 185
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam